સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 25 February 2015

બજેટના દિવસે મ્યુચ્યુઅલ ફંડનાઔરોકાણકારો ખરીદ-વેચાણ નહીં કરી શકે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બજેટના દિવસે મ્યુચ્યુઅલ ફંડનાઔરોકાણકારો ખરીદ-વેચાણ નહીં કરી શકે

રોકાણકારોના હિતમાં લેવાયેલો નિર્ણય

એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સના રોકાણકારો ટ્રેડિંગ કરી શકશે ઃ શનિવારે બજાર સામાન્ય અને સોમવારે ઊંચે જશેઃ નિષ્ણાંતો
નવી દિલ્હી, બુધવાર
ઈક્વિટી માર્કેટ શનિવારે ખૂલશે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો કોઈ જ નાણાકીય વ્યવહાર નહીં કરી શકે. એટલે કે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ એ દિવસે કોઈ જ ખરીદ કે વેચાણ નહીં કરી શકે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (આમ્ફી)ની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં હાજર એક સભ્યે જણાવ્યું હતું કે, આ દિવસે કેટલાક ચિફ ઓપરેટિંગ ઓફિસરો અન્ય દિવસોની જેમ જ નાણાકીય વ્યવહારો થાય એમ ઈચ્છતા હતા, પરંતુ અન્ય લોકોએ વિરોધ કર્યો હતો. જોેકે, રોકાણકારોના મનમાં કોઈ જ પ્રકારની મૂંઝવણ ના સર્જાય એ માટે શનિવારે અમે નાણાકીય વ્યવહારો નહીં કરવાનો નિર્ણય લેવો પડયો હતો.
સામાન્ય રીતે, શનિવાર અને રવિવાર મ્યુચ્યુઅલ ફંડ યુનિટો માટે નોન-બિઝનેસ ડે જ હોય છે. આ દિવસે નેટ એસેટ વેલ્યૂની વહેંચણી થતી નથી અને ફંડની વહેંચણી પણ અટકાવી દેવાય છે. આ નિર્ણયને પગલે જ ઈક્વિટી રોકાણકારો શુક્રવારે ખરીદી કરી લેશે અથવા પોતાના નાણાકીય વ્યવહારો અટકાવી શકશે. એવી જ રીતે, ડેબ્ટમાંથી ઈક્વિટી સ્કીમમાં જવું પણ શક્ય નહીં હોય. એટલે કે, શનિવારે ડેબ્ટ માર્કેટમાં ટ્રેડિંગ પણ નહીં થઈ શકે.  જોકે, એક્સચેન્જમાં નોંધાયેલા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં રિયલ ટાઈમ એનએવી માટે ખરીદ અને વેચાણ કરી શકશે. આ ઉપરાંત રોકાણકારો રૃ. બે લાખથી ઓછું રોકાણ કરે અને કટ-ઓફ ટાઈમ બપોરે ત્રણ વાગ્યા પહેલાં સેમ ડે એનએવી મેળવી શકશે. જો રકમ રૃ. બે લાખ કે તેનાથી વધારે હશે તો રોકાણકારો એનએવી મેળવી શકશે. જો રોકાણકારો ત્રણ વાગ્યાની ડેડલાઈન નહીં સાચવી શકે તો તેમને સોમવારે એનએવી મળશે. એટલે કે, યુનિટ્સ શનિવારની એનએવીની વહેંચણી સોમવારે કરશે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, શનિવારે બજાર સંતુલિત રહેશે અને સોમવારે ઊંચે જશે. જો કોઈ કિસ્સામાં કટ-ઓફ ટાઈમ ત્રણ વાગ્યા પછીનો હશે તો તેની એનએવીની વહેંચણી શનિવારના બદલે સોમવારે કરવામાં આવશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment