સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 15 April 2015

બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરવા ઉત્સુક નથી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેન્કો વ્યાજદરમાં ઘટાડો કરવા ઉત્સુક નથી

બેલેન્સશીટ પરની તાણ જોઈને બેન્કો

બેઝ રેટ ઓછો કરતા ખચકાઈ રહી છે

કેટલીક મોટી ખાનગી બેન્કોએ  પાયાના વ્યાજ દરમાં કપાત કર્યાના એક સપ્તાહ પછી પણ જાહેર ક્ષેત્રની બેન્કોએ વ્યાજદરમાં કપાત શરૃ કરી  નથી. પાયાનો વ્યાજ દર એટલે   બેન્કોનો ઓછામાં  ઓછો વ્યાજદર. જાહેર ક્ષેત્રની બેન્કોને પોતાની બેલેન્સ શીટ પરનું દબાણ જ્યાંસુધી ઓછું નહીં થાય ત્યાંસુધી તેઓ વ્યાજદર ઘટાડતા ખચકાશે એમ વિશ્લેષકો માની રહ્યા છે.
કેટલીક જાહેર ક્ષેત્રની બેન્કો સંપૂર્ણ સમયના ચીફ એક્ઝિકયૂટિવ ધરાવતા નથી તેને કારણે પણ વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણય લઈ શકાતા નથી. બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક તથા પંજાબ નેશનલ બેન્ક સંપૂર્ણ સમયના વડા વગર ચાલે છે. વ્યાજદરમાં કપાત કરીએ તો આવક મોરચે શું અસર પડી શકે તેની અમે હાલમાં સમીક્ષા કરી રહ્યા છીએ એમ બેન્ક ઓફ ઈન્ડિયાના સીનિયર એકઝિક્યૂટિવે જણાવ્યું હતું. આ સમીક્ષા એક સપ્તાહમાં પૂરી થશે.
ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે આવા પ્રકારની સમીક્ષા પૂરી કરી છે પણ તેમને વ્યાજદરમાં ૧૦ બેઝિસ પોઈન્ટથી વધુના ઘટાડા માટે કોઈ અવકાશ જણાતો નથી. આરબીઆઈએ નાણાંકીય વર્ષ ૨૦૧૫-૧૬ની નાણાં નીતિની સમીક્ષા કર્યા બાદ કેટલીક ખાનગી બેન્કો તથા સ્ટેટ બેન્કે વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી હતી. નાણાં નીતિની સમીક્ષામાં આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને આરબીઆઈ દ્વારા અગાઉ વ્યાજદરમાં ઘટાડો કરાયો હોવાછતાં બેન્કો દ્વારા દરમાં કપાત નહીં કરાતું હોવાનું જણાવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વર્તમાન વર્ષના જાન્યુઆરી બાદ આરબીઆઈએ વ્યાજદરમાં બે વખત પા ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને બાદ કરતા મોટાભાગની જાહેર ક્ષેત્રની બેન્કોના બેઝ રેટ  હાલમાં ૧૦ ટકાથી ઉપર છે.
લોનના દરમાં ઘટાડો કરવો હશે તો થાપણ પરના વ્યાજદર પણ બેન્કોએ ઘટાડવા પડશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. થાપણ પરના દર ઘટાડવામાં નહીં આવે તો વ્યાજ મારફતની બેન્કોની આવક પર દબાણ આવી શકે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment