સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 5 August 2014

ચોમાસું અનિયમીત બનતા અનાજના સ્ટોકમા ફુગાવો જોવા મળશે ઃ RBI

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ચોમાસું અનિયમીત બનતા અનાજના સ્ટોકમા ફુગાવો જોવા મળશે ઃ RBI

જો કે સરકારી નીતિઓ આગામી મહિનાઓમાં પુરવઠામાં સુધારો કરશે

મુંબઇ, મંગળવાર
રિઝર્વ બેન્કે આજે ચેતવણી આપી હતી કે જો ચોમાસું હજુ પણ ખરાબ રહેશે તો આગામી દિવસોમાં અનાજ ફુગાવો જોવા મળશે, જો કે સાથોસાથ એવી આશા પણ વ્યક્ત કરી હતી આગામી દિવસોમાં  સરકારી યોજનાઓ આવી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. 'જે રીતે ચોમાસું અનિયમીત થઇ ગયું છે તે જોતાં એમ કહેવું કે ભવિષ્યમાં ખાધ ફુગાવો વધશે અને તે દેશમાં સમસ્યાઓ ઊભી કરશે તે કવેળાનું ગણાશે. એમ આરબીઆઇની મોનેટરી પોલીસીમાં કહેવામાં આવ્યું હતું.
 સીપીઆઇના ઘોરણે માપવામાં આવેલો રિટેલ ફુગાવો જૂનમાં સતત બીજા ં મહિને ઘટયો હતો અને ગતીમાં પણ વ્યાપક આધારે મોડરેશન જોવા મળશે.આરબીઆઇએ કહ્યું હતુ ંકે તેઓ ભાવમાં થઇ રહેલા વઘારા ઉપર બારીક નજર રાખે છે અને જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં સીપીઆઇને આઠ ટકા સુધી લાવવા પ્રતિબધ્ધ છે તેમજ જાન્યુઆરી ૨૦૧૬માં ૬ ટકા માટે પ્રતિબદ્ધ છે.
'  એટલા માટે જ જૂન મહિનાની જેમ ભાવ સબંધિત બાબતો માટે અમારે ખૂબ જ નજીકથી એની ઉપર બારીક નજર રાખવી પડે છે અને સાથે સાથે પોલીસી રેટને પથાવત રાખવા પડે છે' એમ મધ્યસ્થ બેન્કે કહ્યું હતું. જો કે આરબીઆઇએ કબુલ્યું હતું કે મધ્યમ સત્રના ફુગાવાનો માર્ગ અને ખાસ તો જાન્યુઆરી૨૦૧૬ સુધીમાં છ ટકાના લક્ષ્યાંક ઉપર જોખમનું બેલેન્સ તો રહેશે જ. અને એ પણ અપસાઇડ રહેશે.
' આગામી મહિનાઓમાં અનાજના વિતરણ અંગે અને પ્રોજેક્ટ પુરા કરવા અંગે સરકાર સક્રિય રીતે વિચારશે તેમજ પુરવઠાની પણ વ્યવસ્થા કરશે.પરંતુ, જેમ જેમ વેપાર વિશ્વાસમાં વધારો થશે અને ગ્રાહકો પણ આગળ આવશે તેમ તેમ સરેરાશ માગમાં પણ વધારો થશે ' એમ આરબીઆઇએ કહીને ઉમેર્યું હતું કે  ડિસઇનફલેશન જાળવી રાખવા માટે  જરૃરી તમામ પગલા લેવાશે જ.અનાજ ક્ષેત્રે સુધારા માટે જે પગલા લેવાશે એમાં નવી સરકારે જાહેરાત કરી હતી કે  એફસીઆઇના માળખામાં ફેરફાર કરાશે,વહન માટેના ખર્ચમાં ઘટાડો કરશે અને વિતરણમાં જે ઘટ પડે છે તેમાં તેમજ જાહેર વિતરણ વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરશે. મે મહિનામાં સીપીઆઇ ફુગાવો ઘટીને ૮.૫ ટકા અને જૂનમાં ૭.૩૧ ટકા થઇ ગયો હતો જ્યારે એપ્રિલમાં ૮.૫૯ ટકા હતો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment